Install App
rajeshoza
This browser does not support the video element.
સાંતલપુર: અબીયાણા સહિત સમગ્ર તાલુકામા ભારે વરસાદની આગાહીને પગલે વહિવટીતંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચના
Santalpur, Patan | Sep 6, 2025
સાંતલપુર તાલુકાના વિવિધ ગામોમાં વહીવટી તંત્ર દ્વારા હવામાન વિભાગની આગાહી ને પગલે લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી ખાસ કરીને નદી કાંઠાના અબિયાણા સહિતના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!