તળાજા થી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર વધુ આજે અકસ્માત થયો હતો એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા હાઈવે ટ્રાફિક શાખા ઘટના સ્થળે પહોંચી ગયું હતું તળાજા થી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે જેમાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજા થી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર ભંડારીયા પાસે એસટી