Download Now Banner

This browser does not support the video element.

નવસારી: દશેરા ટેકરી પાસે બે આખલા બાખડયા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા જીવના જોખમે ત્યાંથી પસાર થવા મજબૂર

Navsari, Navsari | Jul 3, 2025
દશેરા ટેકરી મા સરસ્વતી માતા મંદિર નજીક બે આખલા બાખડયા જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. શહેરમાં આ સમસ્યા ઠેરની ઠેર છે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ પરિણામ મળ્યું નથી. અગાઉ આખલા લડતા ત્યારે પાર્કિંગ કરેલા વાહનોને પણ નુકસાન થયું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us