Download Now Banner

This browser does not support the video element.

લીમખેડા: દાહોદ જિલ્લામાં અલગ અલગ નદી તળાવમાં શ્રીજી ની પ્રતિમા નું વિસર્જન કરાયું

Limkheda, Dahod | Sep 5, 2025
દાહોદ જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં આજરોજ ગણપતિ વિસર્જનના કાર્યક્રમ યોજાયા હતા તેમાં ગણેશ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીજીને આખરી બીદાઈ આપી હતી ધામધૂમથી જુનાપાણી સહિત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં કાર્યક્રમ યોજાયા
Read More News
T & CPrivacy PolicyContact Us