Download Now Banner

This browser does not support the video element.

તળાજા: ભાદરવી અમાસ નિમિત્તે મોટા ગોપનાથ મહાદેવ મંદિર ભવ્ય મેળો યોજાયો

Talaja, Bhavnagar | Aug 23, 2025
ભાદરવી અમાસ નિમિત્તે વર્ષોની પરંપરા મુજબ મોટા ગોપનાથ મહાદેવ ખાતે ભવ્ય પરંપરાગત મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિવભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us