Download Now Banner

This browser does not support the video element.

જેતપુર: યાત્રાધામ વિરપુરમાં રાત્રે બંધ મકાનમાં આગ લાગી, ઘરવખળી બળીને ખાખ

Jetpur, Rajkot | Mar 18, 2025
યાત્રાધામ વિરપુરમાં રાત્રે બંધ મકાનમાં આગ લાગી જેતપુર તાલુકાના યાત્રાધામ વિરપુરમાં બંધ મકાનમાં આગ લાગી હતી મકાન માલિક છે તે બંધ બકારમાં આગ લાગી. મકાન માલિક ગામમાં નીકળ્યા હતા એ દરમિયાન પાછળથી મકાનમાં આગ લાગી હતી,, મકાનમાં આગ લાગતા ઘરવખળી બળીને ખાખ થઈ મકાન માં આગ લાગવાનું કારણ છે તે અકબંધ છે વીરપુર પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us