Download Now Banner

This browser does not support the video element.

થરાદ: પાપૈયા ખેતીનો નાશ, ખેડૂતો સરકાર સમક્ષ રાહતની માંગ

India | Sep 13, 2025
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ભયાનક તોફાનને અને વરસાદના કારણે ખેડૂતોને મોટો આઘાત લાગ્યો છે. પંથકમાં ખેતરમાં વાવેતર કરેલ પાપૈયાના પાકનો 100 ટકા નાશ થયો છે.ખેતરમાં વાવેતર કરવામાં આવેલ પાપૈયાના ઝાડ તૂટી પડેલા છે, તેમજ જમીન પર બગડેલા ફળો ફેલાયા છે. ખેડૂતોએ જણાવ્યું કે, આ નુકસાનથી તેમની આર્થિક સ્થિતિ અત્યંત કથળેલી છે અને હાલ પરિસ્થિતિ "ભયાવહ" છે.કિશાન સંઘના આગેવાનો એ ખેડૂતોની મુલાકાત લીધી
Read More News
T & CPrivacy PolicyContact Us