Download Now Banner

This browser does not support the video element.

ઉમરગામ: ઉમરગામમાં સામુહિક આપઘાત કેસમાં 1ના જામીન નામંજૂર

Umbergaon, Valsad | Aug 30, 2025
ઉમરગામના સોળસુંબા ગામે નીલકંઠ એપાર્ટમેન્ટના ફ્લેટ નં. 304માંથી દંપતિ સહિત ત્રણની લાશ 27 માર્ચ 2025ના રોજ મળી આવી હતી. જે કેશમાં એક આરોપીએ જમીન અરજી કરતા ફગાવી દેવાનો કોર્ટે હુકમ કર્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us