દાહોદ ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે તાલીમાર્થીઓને અભ્યાસક્રમ ચાલું થતાં આચાર્ય એસ.એસ.મકવાણા સહિત સ્ટાફ મિત્રોએ તમામ તાલીમાર્થીઓનું ગુલાબનું ફુલ આપી સ્વાગત કર્યું હતું. દાહોદ ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે એડમિશન સત્ર ૨૦૨૫-૨૦૨૬ ના નવા એડમિશન લીધેલા તાલીમાર્થીઓને આઇ.ટી.આઈ. દાહોદના આચાર્ય વર્ગ -૧ , ફોરમેનઓ તેમજ સુ. ઈ. શ્રી ઓ દ્વારા ગુલાબના ફૂલ દ્વારા સ્વાગત કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.