Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: ગિરનારના સાધુ-સંતો વિરુદ્ધ અભદ્ર વિડીયો પ્રસારિત કરનાર સામે કાર્યવાહીની માંગ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા dysp આવેદનપત્ર

Junagadh City, Junagadh | Aug 21, 2025
જૂનાગઢ ભવનાથ અને ગિરનાર પર્વત પર રહેતા સાધુ-સંતો વિશે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અભદ્ર વિડીયો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ, જૂનાગઢ મહાનગર દ્વારા ડીવાયએસપી હિતેશ ધાંધલિયાને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us