Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: કુલપતિએ ભાંગરો વાટ્યો:કુલપતિએ 11 સપ્ટેમ્બરના દિવસને વિવેકાનંદ જન્મદિવસ અને યુવા દિન ગણાવતા મંત્રી સહિતના આશ્ચર્યમાં

Rajkot East, Rajkot | Sep 12, 2025
રાજકોટમાં ભારતીય સંસ્કૃતિ અને યુવાનોને પ્રેરણા આપવાની વાત કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ એક કાર્યક્રમમાં અચાનક એવી ગંભીર ભૂલ કરી કે સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આગામી વર્ષ દરમિયાન થનાર સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં કુલપતિએ ભાષણ આપતા આજના દિવસને સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ અને યુવાદિન ગણાવી દીધો.
Read More News
T & CPrivacy PolicyContact Us