Download Now Banner

This browser does not support the video element.

દેત્રોજ રામપુરા: AMC દ્વારા નવરાત્રી આયોજકો માટે નવી SOP બહાર પાડવામાં આવી

Detroj Rampura, Ahmedabad | Sep 10, 2025
આજે બુધવારે સાંજે 7 વાગ્યાની આસપાસ AMC દ્વારા નવરાત્રીના આયોજકો માટે ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવી છે.જેમાં ફાયર સેફ્ટી અંગે નવી SOP જાહેર કરવામાં આવી.આયોજન કરતા પહેલા ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ મેળવવું પડશે.આયોજન સ્થળે ઓછામાં ઓછા 2 ઇમરજન્સી એક્ઝીટ ગેટ ફરજિયાત.સલામતી સુનિશ્ચિત કરવાના હેતુ થી નિર્ણય લેવામાં આવ્યો.આયોજકોએ AMC ના 32 મુદ્દાઓના પાલન કરવું પડશે.ફાયર સેફ્ટી,પોલીસ ,ટ્રાફિક પોલીસ અને સંબંધિત વિભાગો પાસે મંજૂરી લેવાની રહેશે.
Read More News
T & CPrivacy PolicyContact Us