Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: ઇસ્ટ રેલ્વે યાડ ખાતે સ્થાપિત કરાયેલા મન્નત કા રાજા ખાતે જીઆરપીના પી.આઈ દર્શન કરવા પહોંચ્યા

Valsad, Valsad | Sep 1, 2025
સોમવારના 8:30 કલાકે પહોંચેલા પોલીસ અધિકારીની વિગત મુજબ વલસાડના સૌથી પ્રખ્યાત ગણાતા ગણેશ મંડળ મન્નત કા રાજા ખાતે વલસાડ જીઆરપીના દર્શન કરવા પહોંચ્યા હતા. બાપાના દર્શન કરી આરતી પૂજન કરી ધન્યતા અનુભવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us