Download Now Banner

This browser does not support the video element.

માણાવદર: માણાવદર તાલુકાના મટિયાણા,આંબલિયા,પાદરડી ગામની મુલાકાત લેતા ધારાસભ્ય અરવીંદભાઈ લાડાણી

Manavadar, Junagadh | Aug 28, 2025
માણાવદરના ધારાસભ્ય અરવીંદભાઈ લાડાણીએ આજ રોજ માણાવદર તાલુકાના મટિયાણા, આંબલિયા, અને પાદરડી ગામે સ્થાનિક આગેવાનો સાથે ભારે વરસાદના કારણે નુકશાન થયેલ વિસ્તારોની મુલાકાત કરી સ્થાનિક લોકોની રજુઆતો સાંભળી. વેહલી તકે પાક નુકસાન નું સર્વે કરવામાં આવશે એવી ખાતરી આપી.
Read More News
T & CPrivacy PolicyContact Us