Download Now Banner

This browser does not support the video element.

રાણપુર: રાણપુર થી અણીયાળી ગામ વચ્ચે બની રહેલ સીસી રોડ ની કામગીરી અને કાર્યપાલક ઈજનેરે આપી જાણકારી..

Ranpur, Botad | Aug 22, 2025
બોટાદના રાણપુર થી અણીયાળી કસ્બાતી જવાના માર્ગ પર બની રહેલ સી.સી.રોડ માં વ્યાપક ભ્રષ્ટાચાર અંગે સવાલો ઊઠી રહ્યા છે, ત્યારે કામગીરી અંગે પ્રતિક્રિયા આપતા જિલ્લા કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે મટીરીયલ ગુણવત્તા યુક્ત વાપરવામાં આવે છે, ગ્રામ્ય વિસ્તાર હોવાને કારણે ડાયવર્ઝન નીકળી શકે તેમ નથી તેથી રોડની સાઈડ માંથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, મટિરિયલના ગુણવત્તા બાબતે લેબોરેટરી નો ટેસ્ટિંગ રિપોર્ટ સંતોષજનક આવ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us