Download Now Banner

This browser does not support the video element.

થાનગઢ: થાનગઢ પંથકમાં વરસાદી પાણીથી ખેતરો બેટમાં ફેરવાયા.

Thangadh, Surendranagar | Sep 7, 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડેલા અતિ ભારે વરસાદના લીધે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે તેવામાં થાનગઢ પંથકના ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં વરસાદી પાણી ભરાતા હવે ખેડૂતોને ખેતર સુધી જવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે ત્યારે ખેતરોમાં પાણી ભરાવાના લીધે કેટલાક અંશે પાકને પણ નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતો દ્વારા સેવાય છે
Read More News
T & CPrivacy PolicyContact Us