Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: ગીરનાર અંબાજી મંદિર અને ભીડભંજન મંદિરના મહંત તરીકેની અરજી તંત્ર દ્વારા મંગાવવામાં આવી

Junagadh City, Junagadh | Aug 26, 2025
જુનાગઢ ગિરનાર અંબાજી મંદિરના મહંત વિવાદ મામલો અંબાજી અને ભીડભંજન મંદિરના મહંત તરીકેની અરજી મંગાવી હાલ અંબાજી અને ભીડભંજન મહાદેવ મંદિરમાં છે વહીવટદારનું શાસન તનસુખગીરી બાપુ ના નિધન બાદ મંદિરમાં થયો હતો વિવાદ મહંત અને ટ્રસ્ટી તરીકે નિમણૂક માટે ઈચ્છુક લોકોએ અરજી કરવી તારીખ 28 - 8 થી તા. 24— 9 સુધીમાં અરજી કરવી
Read More News
T & CPrivacy PolicyContact Us