Download Now Banner

This browser does not support the video element.

ડેડીયાપાડા: દેડિયાપાડાના સજનવાવ કોતરમાં પાણીનો પ્રવાહ વધતા એક ભેંસ તણાઈ મોત

Dediapada, Narmada | Aug 31, 2025
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલા ખૈડીપાડા ગામના સ્મશાન નજીક સજનવાવ ગામ તરફ થી પસાર થતી સજનવાવ કોતરમાં એક ભેંસ પાણી માં તણાઈ જતા મોત થયું હતું. મળતી માહિતી અનુસાર રમેશભાઈ શાંતીલાલ વસાવા રહે.ખેડીપાડા ખૈડી ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા નાઓ પોતાની એક ભેસ તથા બે બળદ તથા એક ગાય ને ખૈડીપાડા ગામની સીમમાં ચરાવવા ગયેલ અને ચરાવી પરત ધરે આવતા હતા ત્યારે સજનવાવની કોતર પસાર કરતી વેળા સજનવાવ ના કોતરમાં ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ અચાનક વધુ પ્રમાણમાં આ
Read More News
T & CPrivacy PolicyContact Us