વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત આજરોજ ભારતીય જનતા પાર્ટીના ધનસુરા મંડલ કાર્યાલય ખાતે ધનસુરા મંડલ કાર્યકર્તાઓની કાર્યશાળામાં બેઠક યોજાઈ આ બેઠકમાં આગામી તારીખ 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર દરમિયાન યોજનારા વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. આ બેઠકમાં ધનસુરા મંડળના પ્રમુખ કૌશિકભાઈ પટેલ તેમજ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.