Download Now Banner

This browser does not support the video element.

કેશોદ: ગુજરાત સરકાર દ્વારા ગૌમાતાને રાજ્ય માતા ઘોષિત કરાતા ચાર ચોક ખાતે ફટાકડા ફોડી ખુશી મનાવાય

Keshod, Junagadh | Sep 3, 2025
ગુજરાત રાજય સરકારની ગૌમાતાનો રાજયમાતા ઘોષિત કરવાની ઘોષણાં.કેશોદ ચાર ચોક ખાતે ગૌ રક્ષા દળ, લાયન નેચર રેસ્કયુ ટીમ, હિન્દુ સંગઠનો, ગૌ ભક્તો, ગૌ સેવકોએ એકઠા થઈ ગૌમાતાનો કર્યો જય જયકાર.હિન્દુ સંગઠનોએ ચાર ચોક ખાતે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી.લાંબા સમયની લડત બાદ ગૌ માતાને રાજયમાતાનો દરજ્જો મળતાં તેમની હત્યાં અટકશે તેમ જણાવ્યું.તમામ હિન્દુ સંગઠનોએ રાજય સરકારનો આભાર પ્રકટ કરતાં ગૌમાતાને રાજયમાતાનો દરજ્જો મળતાં હિન્દુ ધર્મનું નાક બચશે તેમ ગૌભક્તોએ જણાવ્યું
Read More News
T & CPrivacy PolicyContact Us