Download Now Banner

This browser does not support the video element.

મેંદરડા: મેંદરડામાં અતિવૃષ્ટિથી ખેડૂતોના પાકને ભારે નુકસાન, વળતરની માંગ સાથે મામલતદારને આવેદન

Mendarda, Junagadh | Aug 25, 2025
મેંદરડા અને આજુબાજુના ગામડાઓમાં થયેલી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ખેતરોમાં વ્યાપક નુકસાન થયું છે.ભારે વરસાદને લીધે ખેતરોના બંધપાળા તૂટી ગયા છે અને મગફળી, સોયાબીન, અડદ જેવા ઉભા પાકનું ધોવાણ થયું છે, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આ નુકસાનની ભરપાઈ માટે ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે અને વળતરની માંગ કરી છે.આ અંગે કિશાન ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ ઢેબરીયા, સરપંચ શ્રી જે.ડી. ખાવડું, ખેડૂતો હાજર રહ્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us