Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: ગાંધીનગર સિવિલ ખાતેથી આરોગ્ય મંત્રીએ 180 Truenat મશીનનું લોકાર્પણ કર્યું

Gandhinagar, Gandhinagar | Oct 7, 2025
રાજ્યમાં આરોગ્ય સુવિધાઓ નવા માઈલસ્ટોન સર કરી રહી છે ત્યારે આજરોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે રાજ્યના વિવિધ તાલુકાઓને ટી.બી.ના નિદાન માટે અત્યાધુનિક ટેકનોલોજીથી સંપન્ન ૧૮૦ Truenat મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સિવિલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. સમારોહમાં કેન્સર સ્ક્રિનિંગ માટે આરોગ્ય કર્મીઓની ટ્રેનિંગ હેતુ અધિક નિયામક આરોગ્ય તથા નિયામકશ્રી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર વચ્ચે એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતાં.
Read More News
T & CPrivacy PolicyContact Us