Download Now Banner

This browser does not support the video element.

મોરબી: નમો વન નામકરણને લઇને મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ યોજી પ્રેસ કોન્ફરન્સ

Morvi, Morbi | Sep 12, 2025
મોરબીના જોધપર પાસે મચ્છુ નદીના પટમાં બની રહેલ વનનુ નામ ધારાસભ્ય દ્વારા નમો વન રાખવામાં આવેલ છે જેના વિરુદ્ધનો વંટોળ શહેરમાં ફુંકાયા છે ત્યારે મોરબી શહેર કોંગ્રેસ દ્વારા આ વનનુ નામ કોઈ સ્મૃતિ વન કે પછી રાજવી પરિવારના નામ પરથી રાખવામાં આવે તેવી માંગ કરી છે. જુઓ આ બાબતે શું કહ્યું શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જુઓ વિડિયો
Read More News
T & CPrivacy PolicyContact Us