Install App
daily43000649
This browser does not support the video element.
ગણદેવી: નવસારીમાં ૩૦ દિવસીય મેદસ્વિતા મુકત યોગ કેમ્પનું આયોજન, ૧૭ સપ્ટેમ્બરથી મળશે નિઃશુલ્ક લાભ
Gandevi, Navsari | Sep 13, 2025
વડાપ્રધાનશ્રીના ૭૫મા જન્મદિવસ નિમિતે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન અંતર્ગત નવસારીમાં ૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન ૩૦ દિવસીય મેદસ્વિતા મુકત યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં યોગ આસનો, પ્રાણાયામ અને આહારની માર્ગદર્શન દ્વારા મેદસ્વિતા દુર કરાશે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!