Download Now Banner

This browser does not support the video element.

ઝાલોદ: ઝાલોદ પોલિસ દ્વારા ગણેશ સ્થાપનાને અનુલક્ષી બસ સ્ટેન્ડ સહિત નગરના માર્ગો પર ફૂટમાર્ચ કાઢવામાં આવી

Jhalod, Dahod | Aug 27, 2025
આજે તારીખ 27/08/2025 બુધવારના રોજ સાંજે 4 કલાકે ઝાલોદ નગરમાં કાયદો વ્યવસ્થા તેમજ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગણેશ સ્થાપના થયેલ વિવિધ વિસ્તારોમાં તેમજ નગરના મુખ્ય માર્ગો પર ડી.વાય.એસ.પી ડી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ નગરના મુખ્ય માર્ગો પર પી.આઈ.ગૌરવ ગામીત ,પી.એસ.આઈ સી.કે.સીસોદિયા ,પી.એસ.આઈ આર.વી.રાઠોડ દ્વારા પોલિસ સ્ટાફ સાથે રાખી ફૂટમાર્ચ કાઢવામાં આવી હતી.નગરમા ગણેશ સ્થાપના વિસ્તારમાં આવતા અલગ અલગ રસ્તાઓનુ પરીક્ષણ તેમજ રૂટમા આવતા નિરીક્ષણ કરાયુ.
Read More News
T & CPrivacy PolicyContact Us