Download Now Banner

This browser does not support the video element.

વાવ: ઢીમા ધામે જળ ઝીલણી એકાદશીએ ધરણીધર ભગવાનનું ડોળમાં માદેળા તળાવમાં શાહી સ્નાન ..

India | Sep 3, 2025
આજરોજ બનાસકાંઠાના સુપ્રસિદ્ધ અને મિનિ અંબાજી થી ઓળખાતા યાત્રાધામ ઢીમા ની અંદર આજે ભાદરવા સુદ એકાદશીના પાવન દિવસે જળ જીલણી અગિયારસ હોવાથી ધરણીધર ભગવાનના મંદિરના આગળના ભાગે પવિત્ર માદળા તળાવમાં ભગવાન શ્રી ધરણીધર ભગવાનનું સાહિ સ્નાન દર વર્ષની જેમ કરવામાં આવ્યું હતું . ધરણીધર ભગવાનના દર્શન કરવા માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તજનો દર્શન કરવા ઉમટી પડ્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us