Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: દાહોદ જિલ્લા કલેકટર દ્વારા મામલતદાર કચેરીની મુલાકાત કરાઈ

Dohad, Dahod | Aug 30, 2025
આજે તારીખ 30/08/2025 શનિવારના રોજ સાંજે 4 કલાક આસપાસ દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નીરગુડે દ્વારા મામલતદાર કચેરી ગરબાડાની મુલાકાત લીધી.આ દરમ્યાન, કલેકટરએ કચેરીના કામગીરીનું મૂલ્યાંકન કર્યું અને ફરજ પર હાજર અધિકારીઓ તથા કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું. તેમણે કચેરીની કામગીરીમાં વધુ લોકોને વધુ સરળતાથી સેવાનું પ્રદાન કરવાની સૂચના આપી.તેમણે કર્મચારીઓને કાર્યક્ષમતા અને ઝડપથી કામગીરી પૂર્ણ કરવાના મહત્વને સમજાવ્યું.
Read More News
T & CPrivacy PolicyContact Us