This browser does not support the video element.
ઇડર: ઈડર તાલુકા વિકાસ અધિકારી ભરતભાઈ ચૌધરીની આગેવાનીમાં ભાદરવી પૂનમ મહામેળામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
Idar, Sabar Kantha | Sep 4, 2025
ઈડર તાલુકા વિકાસ અધિકારી ભરતભાઈ ચૌધરીની આગેવાનીમાં ભાદરવી પૂનમ મહામેળામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું ગતરોજ બપોરે ૧૨ કલાકે મળેલ માહિતી મુજબ ઈડર તાલુકા વિકાસ અધિકારી ભરતભાઈ ચૌધરીની આગેવાનીમાં ભાદરવી પૂનમ મહામેળામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું લોકસેવાના સાચા અર્થને ઉતારતા ઈડર તાલુકા વિકાસ અધિકારીશ્રી – શ્રદ્ધાળુઓ વચ્ચે જાતે જ હાથ વડે કચરાનો નિકાલ