Download Now Banner

This browser does not support the video element.

ઉમરગામ: આજે ધોડીપાડા ધારાસભ્યના નિવાસ સ્થાનેથી પોથી યાત્રા નિકળશે

Umbergaon, Valsad | Sep 13, 2025
ઉમરગામ તાલુકાના ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે ધારાસભ્ય રમણલાલ પાટકર દ્વારા શ્રાદ્ધ પક્ષ નિમિતે સર્વે પિતૃઓના મોક્ષાર્થે તા.14 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us