વાંકાનેર શહેર ખાતે ગઈકાલ ગુરુવાર રાત્રિના ખાનકા એ હુસેની ખાતે મોમીન સમાજના ધર્મગુરુ અને હજરત પીર સૈયદ અબ્દુલમુત્તલીબ બાવાના ઉર્ષની ધાર્મિક વિધિ વિધાન સાથે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હોય, જેમાં પ્રથમ સંદલ શરીફ, બાદમાં મહેફિલ એ શમાના સુંદર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદારો જોડાયા હતા...