Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: દાહોદ રેલ્વે સ્ટેશનની બહાર રાષ્ટ્ર ધ્વજના થાંભલા પાસે કુદરતી બીમારીના કારણે એક અજાણ્યા વ્યક્તિનું મોત નીપજ્યું

Dohad, Dahod | Sep 8, 2025
દાહોદ રેલવે સ્ટેશનની બહાર રાષ્ટ્ર ધ્વજના થાંભલા પાસે એક અજાણ્યા ઉંમર વર્ષ અંદાજે 50 વર્ષ ના વ્યક્તિનું કુદરતી બીમારીના કારણે તબિયત લથડતા દાહોદ રેલવે પોલીસે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ નો સંપર્ક કર્યો હતો અને બીમાર અજાણ્યા વ્યક્તિને તાત્કાલિક દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા ત્યારે સારવાર દરમિયાન અજાણ્યા વ્યક્તિનું મોત નીપજતા આ સંબંધે દાહોદ રેલવે પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી કાર્યવાહી હાથ ધરી.
Read More News
T & CPrivacy PolicyContact Us