Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: 40 ગામને જોડતો કૈલાસ રોડ ઔરંગા બ્રિજ ઉપર પાણીનું સ્તર વધતા રસ્તો અવરજવર માટે બંધ કરાયો

Valsad, Valsad | Sep 7, 2025
રવિવારના 5 કલાકે કરાયેલા બંધ બ્રિજ ની વિગત મુજબ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે તંત્ર દ્વારા એલર્ટ મોડ જારી કરાયો છે. વલસાડના 40 ગામોને જોડતો કૈલાસ રોડ ઔરંગા બ્રિજની સપાટી સુધી પાણીનું સ્તર આવી જતા તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે કૈલાશ રોડ ઔરંગા બ્રિજ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us