Download Now Banner

This browser does not support the video element.

ચીખલી: ચીખલી માં સાત દિવસના સ્થાપિત ગણેશજીનું વિસર્જન ચીખલી ખાતે કરવામાં આવ્યું

Chikhli, Navsari | Sep 2, 2025
ચીખલી કાવેરી નદી કિનારે આજરોજ સાત દિવસના ગણેશજીની ભાવભર્યું વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવી ભક્તો વાજતે ગાજતે ગણેશજીનું ચીખલી કાવેરી નદી કિનારે મોટી સંખ્યામાં વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us