Download Now Banner

This browser does not support the video element.

અસારવા: AAP નેતા કરન બારોટે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર, નિવાસ સ્થાને આપી પ્રતિક્રિયા

Asarva, Ahmedabad | Sep 13, 2025
ડો. કરન બારોટ, AAPના પ્રતિનિધિ તરીકે, ભાજપ સરકાર પર જનરક્ષકોની ભરતી પ્રક્રિયામાં યુવા વિરોધી માનસિકતા અપનાવવાનો ગંભીર આક્ષેપ મૂકીને કહ્યું કે, 112 જનરક્ષકોના પાયલટો સાથે પાકિસ્તાનીઓ જેવો વ્યવહાર કરીને કોન્ટ્રાક્ટ પદ્ધતિને નાબૂદ કરી કાયમી ભરતીની જગ્યાએ આઠ મહિના સુધી ઓર્ડર ન આપીને તેમને બેરોજગાર રાખ્યા, જેનાથી 18 કરોડથી વધુનો પગાર દબાવી રાખ્યો; તેમજ 1200 પાયલટ
Read More News
T & CPrivacy PolicyContact Us