Download Now Banner

This browser does not support the video element.

નવસારી: નવસારીના ડીવાયએસપી અને એલસીબીના પી.એસ.આઇ રાષ્ટ્રપતિ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે

Navsari, Navsari | Aug 2, 2025
ગાંધીનગરમાં આજે સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે નવસારીના ડીવાયએસપી અને પીએસઆઇને રાષ્ટ્રપતિ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે પોલીસ કર્મીઓની વીરતા સૂર્ય અને બાહોશ કામગીરીને લઈને રાષ્ટ્રપતિ સન્માનિત કરવામાં આવશે જેમાં નવસારીના બે પોલીસ જેમાં ભગીરથસિંહ ગોહિલ અને યોગેશદાન ગઢવીને સન્માનિત કરવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us