Download Now Banner

This browser does not support the video element.

વિસાવદર: રીબડીયા પરિવારના કુળદેવી શ્રી સતિયાઈ માતાજીના મંદિર ખાતે સમસ્ત રીબડીયા પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

Visavadar, Junagadh | Aug 23, 2025
વિસાવદર પટેલ સમાજ ખાતેથી વિસાવદર શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી અને પટેલ સમાજથી લઈ સત્યએ મંદિર સુધી વાંચતે ગાજતે બેન્ડબાજા સાથે અને માતાઓ બહેનો દ્વારા રાસ ગરબા ને રમઝટ સાથે શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us