Download Now Banner

This browser does not support the video element.

ભચાઉ: ભરૂડીયા એકલધામ યોગી દેવનાથ બાપુના સમર્થનમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે હુંબલે જાણો શું કહ્યું

Bhachau, Kutch | Aug 23, 2025
ભરૂડીયા એકલધામ યોગી દેવનાથ બાપુએ ગુજરાત રાજ્યમાં ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા બાબત આવનાર તારીખ 25/8/2025 ના કચ્છ જિલ્લા કલેકટર કચેરી ખાતે અનશનની જાહેરાત કરી છે. જે વાતને કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વીકે હુંબલે સમર્થન આપ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us