Download Now Banner

This browser does not support the video element.

મેંદરડા: મેંદરડા ના કૃષ્ણનગર સોસાયટીમાં આવેલ ગણેશ યુવક મંડળ દ્વારા વિઘ્નહર્તા સ્થાપના કરવામાં આવી

Mendarda, Junagadh | Aug 27, 2025
આજરોજ મેંદરડાના કૃષ્ણ નગર સોસાયટી માં આવેલ શ્રી સ્વામી નારાયણ મંદિર ના પટાંગણમાં ગણેશ યુવક મંડળ દ્વારા આપણાં દુંદાળા દેવ ગણપતિ દાદા ની વિધિવત શાસ્ત્રી શ્રી ભાવીનભાઈ ભટ્ટ પાસે પુજા અર્ચના કરાવી ને વિઘ્નહર્તા ની સ્થાપના કરવા મા આવી હતી આ ગણપતિ ઉત્સવ દરમિયાન બહેનો દ્વારા રાસ ગરબા રમવા મા આવશે તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમ નુ પણ આયોજન રાખેલ છે તો દરેક ધર્મપ્રેમી લોકો ને લાભ લેવા વિનંતી
Read More News
T & CPrivacy PolicyContact Us