Download Now Banner

This browser does not support the video element.

ઝાલોદ: ઝાલોદ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં યોજાયો

Jhalod, Dahod | Aug 26, 2025
આજે તારીખ 26/08/2025 મંગળવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં ઝાલોદ મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓ ખાતે આજે તાલુકા સ્વાગત કાર્યક્રમ વર્ગ ૧ ના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.કલેક્ટરે ઝાલોદ મામલતદાર કચેરીએ અરજદારના પ્રશ્નો સાંભળ્યા હતા. આ પ્રશ્નોનો પણ કલેકટર દ્વારા સુખદ ઉકેલ લાવવામા આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us