Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબી નજીક સુપ્રસિદ્ધ રફાળેશ્વર મંદિરે પૌરાણિક લોકમેળોને જનપ્રતિનિધિઓના હસ્તે ખુલ્લો મુકાયો...

Morvi, Morbi | Aug 22, 2025
મોરબી નજીક સુપ્રસિદ્ધ રફાળેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ અને જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત સૌરાષ્ટ્રની લોક સાંસ્કૃતિક અને ભાતીગળ પરંપરાને ઉજાગર કરતા બે દિવસીય શિવ તરંગ પૌરાણિક લોકમેળાનું ઉદ્ઘાટન જનપ્રતિનિધિઓના હસ્તે કરવામાં આવ્યું હતું. આ લોકમેળો શિવ ભક્તિ, મનોરંજન અને પિતૃતર્પણનો ત્રિવેણી સંગમ છે...
Read More News
T & CPrivacy PolicyContact Us