Download Now Banner

This browser does not support the video element.

ઝઘડિયા: રાજપારડી ગામેથી વહેતી મધુમતી ખાડીમાં એક આધેડ તળાતા લાપતા બન્યો.

Jhagadia, Bharuch | Sep 10, 2025
રાજપારડી ટેકરા ફળિયામાં રહેતા રમણભાઈ વસાવા મજૂરી કામ અર્થે મધુમતી ખાડીના સામે પાર જઈ રહ્યા હતા તે સમયે પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે તેઓ પાણીના પ્રવાહમાં તણાઈ જતા લાપતા બન્યા હતા.આ વાત વાયુ વગે પ્રસરતા ઘટના સ્થળે લોક ટોળા એકત્રિત થયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us