Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: તાલુકાના સાબલપુર રીક્ષા પલ્ટી ખાઈ જતા ઈજાગ્રસ્ત આધેડનું સારવાર દરમ્યાન મોત

Junagadh, Junagadh | Aug 27, 2025
જૂનાગઢ નજીકના સાબલપુર પાસે મહાકાળી મંદિરની બાજુની શેરીમાં રહેતા યુનુસભાઈ ખેભર નામના આધેડ રિક્ષામાં તેની સાથે મજુરના બહેનને મુકવા જતા હતા ત્યારે ધોરાજી રોડ પર નવા બાયપાસ પાસે રીક્ષા ચાલકે સ્પીડમાં રીક્ષા ચલાવતા અને રોદો તારવવા જતા રિક્ષા પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં યુનુસભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી એમ્બ્યુલન્સ મારફત જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us