Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: સમગ્ર ગાંધીનગર શહેરમાં ગજાનંદ ગણપતિનું વાજતે ગાજતે આગમન, સૌ કોઈ વિઘ્નહર્તાની ભક્તિમાં લીન

Gandhinagar, Gandhinagar | Aug 27, 2025
સમગ્ર ગાંધીનગર શહેરમાં ગજાનંદ ગણપતિનું વાજતે ગાજતે આગમન થઈ ચૂક્યું છે. સૌ કોઈ વિઘ્નહર્તાની ભક્તિમાં લીન થઈ ગયા છે તેમાં ન્યુ વાવોલ વિસ્તારની શિવમ રેસીડેન્સી સોસાયટી ખાતે પણ દુંદાળા દેવનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સોસાયટીના વસાહતીઓએ હર્ષભેર મંગલમૂર્તિને આવકારી હેતે ઓવારણાં લીધા હતા. ગણપતિ દાદાની ખરીદી માટે વહેલી સવારથી સેકટર 21 શાક માર્કેટમાં ભીડ જોવા મળી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us