Download Now Banner

This browser does not support the video element.

ગોપીપુરા સ્થિત હિન્દુ મિલન મંદિર ખાતે ગણેશ ઉત્સવ સમિતિની પત્રકાર પરિષદ,કહ્યું 21 કુત્રિમ તળાવ બનાવવામાં આવશે.

Majura, Surat | Aug 24, 2025
આગામી ગણેશ ઉત્સવને લઈ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગોપીપુરા સ્થિત હિન્દુ મિલન મંદિર ખાતે રવિવારે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.સમિતિના પ્રમુખ અનિલ બિસ્કિટવાળા એ જણાવ્યું કે,શહેરમાં 21 કુત્રિમ તળાવ તૈયાર કરવામાં આવશે.પાલિકા,ગણેશ ઉત્સવ સમિતિ અને શહેર પોલીસ દ્વારા સંયુક્ત સંકલન કરવામાં આવ્યું છે.આ વખતે ઓપરેશન સિંદુર હેઠળ પ્રતિયોગિતા નું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.જેમાં અદ્ભુત શણગાર સહિત વિવિધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us