Download Now Banner

This browser does not support the video element.

સાંતલપુર: સાતલપુરના નલિયા સહિતના ગામમાં ડૂબાયેલા 12 યુવકો પૈકી બીજા દિવસે વધુ ત્રણ યુવકોની લાશ મળી

Santalpur, Patan | Sep 10, 2025
પાટણના સાંતલપુર તાલુકામાં બે અલગ-અલગ ગામમાં નદીમાં નહાવા ગયેલા કુલ 12 યુવકો ડૂબ્યા હોવાની ઘટના ગઇકાલે સામે આવી હતી. જેમાં છ યુવકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે બેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, અંધારૂ થઇ જતાં રેસ્ક્યુ કામગીરી બંધ કરવામાં આવી હતી. વહેલી સવારથી ફરીથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાતા વધુ ત્રણ લાશ મળી આવી છે, હજુ ગુમ એક યુવકોની શોધખોળ કરાઇ રહી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us