Download Now Banner

This browser does not support the video element.

બેરોજગાર રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી સહાયનો લાભ નહી મળતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુવાત

Majura, Surat | Sep 10, 2025
રાજ્ય સરકાર દ્વારા બેરોજગાર રત્ન કલાકારોની શિક્ષણ ફી પેટે 13,500 ના સહાયની જાહેરાત કરવામાં આવી હતી.જે બાદ અલગ અલગ બેરોજગાર રત્ન કલાકારો દ્વારા પુરાવા સાથે ફોર્મ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.જે ફોર્મ સબંધિત વિભાગને જમા પણ કરાવી દેવાયા છે.પરંતુ હજી શિક્ષણ ફી સહાય પેટે જાહેર કરવામાં આવેલી 13,500 ની રકમ શાળાઓને પ્રાપ્ત થઈ શકી નથી.જેના કારણે વાલીઓ પર શાળા સંચાલકો દ્વારા ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યું છે.જે રજુવાત સુરત ડાયમંડ વર્કર યુનિયને કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us