Download Now Banner

This browser does not support the video element.

છોટાઉદેપુર: ખજુરીયા ગામે કોઝવે જર્જરીત બનતા લોકોને મુશ્કેલી, સ્થાનિક લોકોએ શું કહ્યું? જુઓ #JANSAMASYA

Chhota Udaipur, Chhota Udepur | Aug 25, 2025
છોટાઉદેપુર તાલુકાના ખજુરીયા ગામે કોઝવે જર્જરિત બનતા વાહન ચાલકો સહિત લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકો સહીત વાહન ચાલકો હાલ તો મુશ્કેલીમાં મુકાયા છે. જેને લઈને સ્થાનિક રવિભાઈ રાઠવા અને અવિનાશભાઈ રાઠવા એ શું કહ્યું? જુઓ... વિડિઓ
Read More News
T & CPrivacy PolicyContact Us