Install App
rehan2051
This browser does not support the video element.
છોટાઉદેપુર: ખજુરીયા ગામે કોઝવે જર્જરીત બનતા લોકોને મુશ્કેલી, સ્થાનિક લોકોએ શું કહ્યું? જુઓ #JANSAMASYA
Chhota Udaipur, Chhota Udepur | Aug 25, 2025
છોટાઉદેપુર તાલુકાના ખજુરીયા ગામે કોઝવે જર્જરિત બનતા વાહન ચાલકો સહિત લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકો સહીત વાહન ચાલકો હાલ તો મુશ્કેલીમાં મુકાયા છે. જેને લઈને સ્થાનિક રવિભાઈ રાઠવા અને અવિનાશભાઈ રાઠવા એ શું કહ્યું? જુઓ... વિડિઓ
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!