Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: ચોટીલા ખાતે અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં યોજાનાર મહાપંચાયતને લઈ રેશ્મા પટેલે જૂનાગઢ ખાતેથી આપ્યું નિવેદન

Junagadh City, Junagadh | Sep 6, 2025
ચોટીલા ખાતે આગામી 7 તારીખના રોજ યોજાનાર મહાપંચાયત ને લઈ આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલે નિવેદન આપી ભાજપ સરકાર સામે શાબ્દિક પ્રહારો કર્યા છે. મહાપંચાયત દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ખાસ ઉપસ્થિત રહેશે.
Read More News
T & CPrivacy PolicyContact Us