Download Now Banner

This browser does not support the video element.

સિધ્ધપુર: સિધ્ધપુરમાં વધુ એક ઠાકોર યુવાન નદીમાં તણાઈ જતા મોત,ખળી ગામના 42 વર્ષીય ઈસમ ગઈ રાતથી ગુમ હતો.

Sidhpur, Patan | Sep 9, 2025
સિધ્ધપુરના ખળી ગામના ઠાકોર દશરથજી રત્નાજી ઉંમર 42 વર્ષ ગત રાત થી ગુમ થયેલ હતા. જેમનો આજે નદીમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.સિધ્ધપુર પોલીસને જાણ કરતા પોલીસે શોધખોળ આદરતા નદીમાં મૃતદેહ હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા ડિઝાસ્ટર અને હોમગાર્ડના જવાનોની મદદથી બોડી બહાર કાઢવામાં આવી. સિધ્ધપુર હોમગાર્ડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી મૃતદેહ બહાર કાઢ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us