Download Now Banner

This browser does not support the video element.

નવસારી: દશેરા ટેકરીમાં ડ્રેનેજની સમસ્યાને લઈને માજી નગરસેવક એ દશેરા ટેકરી સરસ્વતી માતા મંદિરથી આપી પ્રતિક્રિયા#jansamsya

Navsari, Navsari | Apr 23, 2025
વોર્ડ નંબર 13 એટલે કે દશેરા ટેકરી વિસ્તારમાં જે તલાવડી વિસ્તાર છે તલાવડી વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાને લઈને મહાનગરપાલિકા કચેરી અને નગરપાલિકા જ્યારે હતી ત્યારે પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ડ્રેનેજની સમસ્યા હલ થઈ નથી જેને લઈને માજીનગર સેવક કે મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશનરને રજૂઆત કરી છે શું છે સમસ્યા માજીનગર સેવકે જણાવી.
Read More News
T & CPrivacy PolicyContact Us